આ મૃત્યુ થાયે તનનું ભલે છતાં
દીસે મને માનવમાત્ર કેરો
એમાં થનારો ઉપહાસ શાશ્વત.
કોઇક આવો તનમૃત્યુ મારો
સંદેશ છે અંતિમ એ જ ન્યારો.
- શ્રી યોગેશ્વરજી
if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://mail.swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }
આ મૃત્યુ થાયે તનનું ભલે છતાં
દીસે મને માનવમાત્ર કેરો
એમાં થનારો ઉપહાસ શાશ્વત.
કોઇક આવો તનમૃત્યુ મારો
સંદેશ છે અંતિમ એ જ ન્યારો.
- શ્રી યોગેશ્વરજી