પ્રવચન - પહેલું વક્તા - શ્રી યોગેશ્વરજી વિષય - આત્મસંયમયોગ (અધ્યાય છઠ્ઠો) સ્થળ - નજરબાગ, માંડવી, વડોદરા. તારીખ - ૯ જાન્યુઆરી, ૧૯૮૧ સમય - ૫૨ મિનીટ Highlight: * મહિલા કેન્દ્રમાં ઉપનિષદ ઉપર વાર્તાલાપ * વિજ્ઞાન અને અધ્યાત્મયોગ * આત્મસંયમયોગ શિર્ષકનો વિચાર * ગૃહસ્થાશ્રમ અને યોગ * વર્તમાન સમયમાં આત્મસંયમયોગની આવશ્યકતા * શરીર, મન અને આત્માનો સંયમ * આત્મસંયમયોગ એટલે આત્માના સંયમનો યોગ * આત્મા વિશે * ભગવદ્ ગીતા - એક મહાન ગ્રંથ. | | |